Rashtriya Tirth Andaman

· Gurjar Prakashan
၄.၈
သုံးသပ်ချက် ၂၅
E-စာအုပ်
125
မျက်နှာ
သတ်မှတ်ချက်ပြည့်မီသည်
အဆင့်သတ်မှတ်ချက်နှင့် သုံးသပ်ချက်များကို အတည်ပြုမထားပါ  ပိုမိုလေ့လာရန်

ဤ E-စာအုပ်အကြောင်း

ભારતથી બારસો કિ.મી. દૂર સેંકડો કિલોમીટરના સમુદ્રમાં લાઇનબંધ ફેલાયેલા આંદામાન—નિકોબારના ટાપુઓ ભારતનો દક્ષિણી છેડો છે. અંગ્રેજોએ આ ટાપુઓ કબજે કરેલા અને આઝાદી આપ્યા પછી આ ટાપુઓ પણ ભારતને સોંપી દીધેલા. સદ્ભાગ્યે આ ટાપુઓ ઉપર કોઈ રાજા કે નવાબનું રાજ્ય ન હતું. નહિ તો કદાચ તે સ્વતંત્ર થવાનો દાવો કરીને ભારતથી અલગ થઈ શક્યા હોત તો ભારતને પારાવાર નુકસાન થાત. પણ જંગલી આદિવાસીઓની અનેક જાતિઓ નગ્નાવસ્થામાં સદીઓથી અહીં રહેતી હતી અને અત્યારે પણ ઘણીખરી એ જ સ્થિતિમાં રહે છે, તેમનો આ દેશ હતો. આ ટાપુઓનો કબજો કરવો અને પછી તેનો વહીવટ કરવો એ ખૂબ જ અઘરું કાર્ય હતું. રસ્તા, પાણી અને જરૂરી ચીજોની ભયંકર અછતની સાથે અનેક પ્રકારનાં કીટાણુઓથી ઊભરાતા આ રોગોના ઘર જેવા દ્વીપો ઉપર જે પ્રથમ પેઢીએ વસવાટ કર્યો હશે તેની ધીરજ અને સહનશક્તિને ધન્યવાદ જ આપવા ઘટે. આવી અગવડોને કારણે નોકરીમાંથી રાજીનામું આપીને કોઈ અંગ્રેજ ચાલ્યો ગયો હોય તેવું જાણવા મળ્યું નથી.

အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း

၄.၈
သုံးသပ်ချက် ၂၅

စာရေးသူအကြောင်း

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။