Kanhadade Prabandh Sar

· Gurjar Prakashan
4.9
36ଟି ସମୀକ୍ଷା
ଇବୁକ୍
67
ପୃଷ୍ଠାଗୁଡ଼ିକ
ଯୋଗ୍ୟ
ରେଟିଂ ଓ ସମୀକ୍ଷାଗୁଡ଼ିକୁ ଯାଞ୍ଚ କରାଯାଇନାହିଁ  ଅଧିକ ଜାଣନ୍ତୁ

ଏହି ଇବୁକ୍ ବିଷୟରେ

ભારત પર જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે તેમણે લગભગ પ્રત્યેક ભારતીય ભાષાનું વ્યાકરણ અને તેના જૂના સાહિત્યની શોધ અને પુનરુદ્ધારનું કામ પણ કર્યું હતું. ડૉ. બ્યૂલર આવા જ એક પ્રાચ્યવિદ્યાવિશારદ વિદ્વાન હતા. તે હંમેશાં જ્યાં જ્યાં સંભાવના હોય ત્યાં પ્રાચ્યગ્રંથોની શોધ કરતા રહેતા. આપણે સ્વીકારવું જોઈએ કે આવા પ્રાચ્યગ્રંથોનું રક્ષણ જૈનોએ સૌથી વધુ કાળજીપૂર્વક કર્યું છે. જ્યાં જ્યાં તેમનાં ભવ્ય મંદિરો હોય ત્યાં ત્યાં પુસ્તકભંડાર પણ હોય જ, પ્રાપ્ય અને શક્ય તેટલા ગ્રંથોની પાંડુલિપિઓ તેઓ ભારે જતનથી સંગ્રહી રાખતા. વર્ષો સુધી આવી પાંડુલિપિઓ પડી રહેતી, જે પટારાઓમાં આ અમૂલ્ય ધરોહર સાચવી રાખી હોય તેની રોજ આરતી, પૂજા થતી, પણ ઉપયોગ ભાગ્યે જ થતો. જૈનોમાં કેટલાય મુનિવરો મહાન વિદ્વાનો થયા છે, પણ શ્રાવકો એ દિશા તરફ બહુ વળ્યા દેખાતા નથી. મુનિઓએ સાહિત્યરચનાઓ કરી અને પુસ્તકોનું જતન કર્યું-કરાવડાવ્યું. આજે ઘણાં પ્રાચ્ય પુસ્તકોનો પુનરુદ્ધાર થઈ શક્યો હોય તો તેમાં આ મુનિવરોનું મોટું પ્રદાન સ્વીકારવું જોઈએ.

ମୂଲ୍ୟାଙ୍କନ ଓ ସମୀକ୍ଷା

4.9
36ଟି ସମୀକ୍ଷା

ଲେଖକଙ୍କ ବିଷୟରେ

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

ଏହି ଇବୁକ୍‍କୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ

ଆପଣ କଣ ଭାବୁଛନ୍ତି ତାହା ଆମକୁ ଜଣାନ୍ତୁ।

ପଢ଼ିବା ପାଇଁ ତଥ୍ୟ

ସ୍ମାର୍ଟଫୋନ ଓ ଟାବଲେଟ
Google Play Books ଆପ୍କୁ, AndroidiPad/iPhone ପାଇଁ ଇନଷ୍ଟଲ୍ କରନ୍ତୁ। ଏହା ସ୍ଵଚାଳିତ ଭାବେ ଆପଣଙ୍କ ଆକାଉଣ୍ଟରେ ସିଙ୍କ ହୋ‍ଇଯିବ ଏବଂ ଆପଣ ଯେଉଁଠି ଥାଆନ୍ତୁ ନା କାହିଁକି ଆନଲାଇନ୍ କିମ୍ବା ଅଫଲାଇନ୍‍ରେ ପଢ଼ିବା ପାଇଁ ଅନୁମତି ଦେବ।
ଲାପଟପ ଓ କମ୍ପ୍ୟୁଟର
ନିଜର କମ୍ପ୍ୟୁଟର୍‍ରେ ଥିବା ୱେବ୍ ବ୍ରାଉଜର୍‍କୁ ବ୍ୟବହାର କରି Google Playରୁ କିଣିଥିବା ଅଡିଓବୁକ୍‍କୁ ଆପଣ ଶୁଣିପାରିବେ।
ଇ-ରିଡର୍ ଓ ଅନ୍ୟ ଡିଭାଇସ୍‍ଗୁଡ଼ିକ
Kobo eReaders ପରି e-ink ଡିଭାଇସଗୁଡ଼ିକରେ ପଢ଼ିବା ପାଇଁ, ଆପଣଙ୍କୁ ଏକ ଫାଇଲ ଡାଉନଲୋଡ କରି ଏହାକୁ ଆପଣଙ୍କ ଡିଭାଇସକୁ ଟ୍ରାନ୍ସଫର କରିବାକୁ ହେବ। ସମର୍ଥିତ eReadersକୁ ଫାଇଲଗୁଡ଼ିକ ଟ୍ରାନ୍ସଫର କରିବା ପାଇଁ ସହାୟତା କେନ୍ଦ୍ରରେ ଥିବା ସବିଶେଷ ନିର୍ଦ୍ଦେଶାବଳୀକୁ ଅନୁସରଣ କରନ୍ତୁ।