Želite vzorec dolžine 4 min? Poslušajte kadar koli, celo brez povezave.
Dodaj
O tej zvočni knjigi
પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે.